BIG NEWS / સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જિનેવામાં WHOનો કર્યો ઘેરાવ, કોરોનાથી મોતના આંકડાનો મુદ્દો ઉઠાવ્યો

 mansukh mandaviya expresses disappointment over who covid mortality report

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સભાના 75માં સત્રને WHO મુખ્યાલય, જિનેવામાં સંબોધન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ