સુશાંત સિંહ આત્મહત્યા કેસ / સુશાંત સિંહના પરિવારને મળ્યાં સુપરસ્ટાર અભિનેતા અને ભાજપના સાંસદ, કરી આ માગ

manoj tiwari demands cbi investigation in sushant singh rajput case meets his family in patna

ભાજપના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતન આત્મહત્યા કેસમાં CBI તપાસની માગ કરી છે. મનોજ તિવારી સોમવારે પટના પહોંચ્યા હતા અને સુશાંતસિંહ રાજપૂતના પરિવારજનોને મળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ