નિવેદન / Goa રાજકીય સંકટ પર ઉત્પલ પર્રિકર બોલ્યા- BJPમાંથી વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દ ખતમ

manohar parrikar son utpal react on goa political crisis says words like trust and commitment ceased to exist in bjp after...

ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોના બીજેપીમાં સામેલ થવાને લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભગવા પાર્ટી પર નિશાન સાધ્યું છે. એમણે કહ્યું કે મારા પિતાના નિધન બાદ બીજેપીએ અલગ દિશા પકડી છે. ભગવા પાર્ટીમાં હવે વિશ્વાસ અને પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ