રાજનીતિ / મનમોહનસિંહને હવે રાજ્યસભામાંથી બહાર રહેવું પડી શકે છે

Manmohan Singh may have to sit out of RajyaSabha

સતત 10 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહને રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. ઉપલા ગ્રહમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ રહ્યું છે. મનમોહનસિંહનો 6 વર્ષનો કાર્યકાળ 14 જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ પાંચ વખતથી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ