ટકોર / મનમોહન સિંહે દિલ્હી હિંસા મામલે મોદી સરકારને જબરી ઝાટકી, કહ્યું રાષ્ટ્રપતિ કરે આ આદેશ

manmohan singh attacks modi government delhi violence raj dharma sonia gandhi

દેશની રાજધાની દિલ્હીમાં નાગરિક્તા સંશોધન એક્ટના નામ પર થયેલી હિંસાને પગલે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગરુવારે એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો અને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી. તેમજ કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ