નિધન / આર્થિક તંગીના કારણે ટીવી એક્ટરે મોતને કર્યું વ્હાલુ, આ એક સીરિયલથી થયા હતા ફેમસ

manmeet grewal suicide facts news aadat se majboor tv show

ટીવી ઈન્ડસ્ટ્રીને શનિવારે રાતે મોટો ઝટકો લાગ્યો. સબ ટીવીની સીરિયલમાં કામ કરતાં 29 વર્ષના એક્ટર મનમીત ગ્રેવાલે ફાંસી ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેઓએ આ પાછળનું કારણ આર્થિક તંગી ગણાવ્યું હતું. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ