કટાક્ષ / જો અગ્નિપથ યોજના એટલી જ સારી હોય તો, સૌથી પહેલા MLA અને MPના બાળકો માટે નિયમ બનાવો- મનીષ સિસોદીયા

manish sisodia said agneepath scheme is so good so make these rules for the children of mla and mp

કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે આ બાબતને લઈને દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ કટાક્ષ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ