એક્શન / મણિપુર હિંસા બાદ સેના અને પોલીસની મોટી કાર્યવાહી, 30 આતંકીઓનો ખાતમો, CM બિરેન સિંહનો દાવો

Manipur violence: Major action by police and army after Manipur violence, 30 terrorists killed in separate operations, CM...

મુખ્યમંત્રી એન બિરેન સિંહે દાવો કર્યો કે, “આતંકવાદીઓ M-16 અને AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ નાગરિકો સામે કરી રહ્યા છે. અમે સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે ખૂબ જ મજબૂત કાર્યવાહી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ