નિર્ણય / આદેશઃ મ્યાનમારના શરણાર્થિઓને આ રાજ્યમાં નો એન્ટ્રી, ભોજન-પાણી પણ નહીં આપવામાં આવે

manipur bars myanmarese entry to india asks districts to keep watch

મણિપુરની સરકારે મ્યાનમારથી આવનારા લોકોની એન્ટ્રી પર બેન લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારે આદેશ આપ્યા કે, ન શરણાર્થી શિબિર લગાવાશે કે ન ભોજન-પાણી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ