BIG NEWS / માણિક સાહા બન્યા ત્રિપુરાના નવા CM, અગરતલામાં મુખ્યમંત્રી પદના લીધા શપથ

manik saha takes oath as the chief minister of tripura

ભાજપના નેતા માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શનિવારે બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યા બાદ રાજ્યના પાર્ટી અધ્યક્ષ માણિક સાહાને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ