રાજકારણ / PM મોદી પર નિવેદનબાજીને લઈને પાર્ટીમાંથી હાંકી કઢાયેલા મણિશંકરે ફરી કોંગ્રેસની ચિંતા વધારી

Mani Shankar Aiyar Disputed statement Narendra Modi india

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા મણીશંકર અય્યરે ફરી કોંગ્રેસને ચિંતામાં મુકી દીધી છે અને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી મુદ્દે પોતે પહેલા આપેલા નિવેદન પર આજે પણ કાયમ છે. જેને લઈને ભારે માહોલ ગરમાયો છે. ત્યારે માહોલ ગરમાતા શું કહ્યું અય્યરે તે ખરેખર જાણવા જેવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ