નિર્ણય / ખાણી-પીણીના ચાહકો માટે માઠાં સમાચાર, માણેકચોક બજાર આટલા દિવસ રહેશે બંધ

manek chowk food market close

સામાન્ય રીતે અડધી રાતે બાર વાગ્યે કોઇ અમદાવાદીને ગુજરાતી ફરસાણથી લઇને પાઉંભાજી, ઇટાલિયન પિત્ઝાથી લઇને આઇસક્રીમ સુધીની ખાણીપીણીની જૂનીથી લઇને નવી ફલેવર માણવાનું મન થાય તે વખતે તેના દિલ અને દિમાગમાં પહેલું નામ માણેકચોક ખાણીપીણી બજારનું આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ