મહામંથન / માનવસર્જિત કે કુદરતી આફત? નર્મદા ડેમ પર રાજકારણ ઓવરફ્લો: લોકોને પારાવાર મુશ્કેલી જવાબદેહી કોણ?

Man-made or natural disaster? Politics overflows at Narmada Dam

બે દિવસથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધરમોળ્યું છે. ત્યારે સતત પડી રહેલ વરસાદનાં કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી નર્મદા અને મહીસાગર નદીનાં પાણી ગામમાં ફરી વળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ