દુઃખદ / “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, મુજે કુછ હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હૈ' કહીને કર્યો આપઘાત

man committed suicide in Ahmedabad

સામાન્ય રીતે પતિનો ત્રાસ હોય અને પત્નીએ કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના જોવા મળતી હોય છે. પણ નરોડા માં એવી ઘટના બની જેમાં પત્ની અને સાસુ ના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો. યુવકના આપઘાત બાદ પત્ની અને સાસુની તો ધરપકડ કરાઈ પણ આ યુવકના નાના બાળકનું શુ તે સવાલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ