પશ્ચિમ બંગાળ / રેલ્વે સ્ટેશનના નામ બદલવા મામલે રાજનીતિ, મમતા અને કેન્દ્ર આમને-સામને

Mamta reaction on National names of sealdah station after shyama prasad mukherjee

મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સાફ જણાવી દીધું છે કે, રાજ્ય સરકારની મંજૂરી વગર સ્ટેશનોના નામ બદલી શકાશે નહીં.ઉલ્લેખનીય છે કે, ગત 20 જુલાઈએ મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તની 54મી પુણ્યતિથિ પર કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાનનિત્યાનંદ રાય પટનાના જક્કનપુર ગામમાં તેમના પરિવારને મળવા ગયા હતા. આ પ્રસંગે તેમણે બર્દ્ધમાન રેલવે સ્ટેશનનું નામ બદલીને બંગાળના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનના નામ પર રાખવાની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ