ખંડન / મમતા દીદી ભડક્યાં, કહ્યું મેં ક્યારેય નથી કહ્યું કે PM મોદીને દિલ્હીથી હટાવવા જોઈએ

Mamta Benarji Clarifies she never stated PM modi should be removed from Delhi

ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, 'મને ખરેખર ખરાબ લાગે છે કે જ્યારે આપણે કોવિડ -19 અને અમ્ફાનના તોફાનો સામે લડી રહ્યા છીએ અને લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક રાજકીય પક્ષો અમને હટાવવાનું કહી રહ્યાં છે. મેં ક્યારેય કહ્યું નથી કે પીએમ મોદીને દિલ્હીમાંથી હટાવવા જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ