વિવાદ વકર્યો / પ્રધાનમંત્રી મોદીએ મમતાને મીટિંગ છોડીને જવાની પરમિશન આપી નહોતી, મમતાના આરોપ પર કેન્દ્રનો જવાબ

Mamata Banerjee's claim 'false', PM Modi 'did not permit' her to leave meeting on cyclone Yaas: Govt sources

યાસ વાવાઝોડા પરની બેઠકમાં પોતે પ્રધાનમંત્રી મોદીને પરમિશન લઈને જતા રહ્યાં હતા તેવા સીએમ મમતા બેનરજીના દાવાને કેન્દ્ર સરકારે ખોટો ગણાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ