ચૂંટણી / NDAની સરકાર ન બની તો પ્રધાનમંત્રી કોણ? શરદ પવારે આ ત્રણ નામો પર લગાવી મહોર

Mamata Banerjee, Chandrababu Naidu, Mayawati top contenders for PM’s post says Sharad Pawar

જો દેશમાં NDAની સરકાર બહુમતી સાથે ન બની તો પ્રધાનમંત્રી કોણ બનશે? આ સવાલ સૌકોઈને થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જુદા-જુદા નેતાઓના નામની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એનસીપીના પ્રમુખ શરદ પવાર ત્રણ નામોને દાવેદાર ગણાવે છે. ત્યારે કોણ છે પવારના મતે પ્રધાનમંત્રી પદના દાવેદાર?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ