ચૂંટણી / પ.બંગાળમાં હિંસા બાદ CM મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા વાકપ્રહાર

mamata banerjee bjp narendra modi amit shah

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી ભાજપ પર વાકપ્રહાર કર્યા છે. મમતાએ કહ્યું શું અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય. કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી કરી હતી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ