રાજનીતિ / TMC નેતાઓએ કેસરિયો ધારણ કરતા મમતાએ આપ્યું એવું નિવેદન કે ભાજપ ધૂઆપૂઆ થઈ જશે

mamata banerjee attacked on tmc leaders who joined bjp

લોકસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર નેતાઓ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિશાન સાધ્યું હતું. તેમણે આજરોજ નિશાન સાધતા આ તમામ નેતાઓને લાલચી તથા ભ્રષ્ટ કહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ  ધારાસભ્ય તથા 12 કાઉન્સીલર્સ ભાજપમાં જોડાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ