દાવો / મલેશિયાના PMએ ખુલાસો કર્યો કે મોદીએ ક્યારેય જાકિર નાઈકના પ્રત્યાર્પણની વાત નથી કરી

malaysian pm claims pa modi did not ask for zakir naiks extradition

મલેશિયાના વડાપ્રધાન એમ. મોહમ્મદે મંગળવારે એ દાવાનું ખંડન કર્યું, જેમા કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકને ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે કહ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ