રોગચાળો / અમદાવાદ-રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

Malaria dengue case increased patients Ahmedabad Rajkot hospital

વરસાદ બાદ રોગચાળાએ જાણે ભરડો લીધો છે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રોજ હજારોની સંખ્યામાં રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પહોંચી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ