બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિચનના માર્બલ પર રોટલી વણતા હોય તો બંધ કરજો, આ વાંચી બીજી વખત નહીં કરો ભૂલ

વાસ્તુ શાસ્ત્ર / કિચનના માર્બલ પર રોટલી વણતા હોય તો બંધ કરજો, આ વાંચી બીજી વખત નહીં કરો ભૂલ

Last Updated: 03:45 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રોટલી બનાવતી વખતે ચકલા-વેલનો ઉપયોગ એક શુભ અને શ્રેષ્ઠ પરંપરા છે. આ પદ્ધતિ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ લાવે છે અને પરિવારના સભ્યોના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે ફાયદાકારક બની રહી છે. આ સિવાય શું કરી શક્યા છે જાણો

ભારતીય સ્ત્રીઓ માને છે કે બીજુ બધુ મશીનમાં બને પરંતુ રોટલી તો હાથથી જ મઠી અને સારી બને છે. એટલે ભારતીય ઘરોમાં રોટલી તો બનતી જ હોય છે. સામાન્ય રીતે રોટલી રોલિંગ પેનની ઉપર બેલનના ઉપયોગ કરીને બનાવે છે. જ્યારે કેટલાક લોકો રસોડા પર પણ રોટલી બનાવતા હોય છે. પરંતુ શું આ પદ્ધતિ યોગ્ય છે? શું આથી ઘરની સુખ-સમૃદ્ધિ પર કંઈ અસર થાય છે? આ પ્રશ્નનો જવાબ અમે તમને આપીશું.

roti-aatta

રસોડાના સ્લેબ પર રોટલી રોલ કરવાની અસર

જ્યોતિષ શાસ્ત્રો મજૂબ જ્યારે આપણે રોટલી રોલ કરવા માટે રોલિંગ પિનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે . ચકલા અને વેલનનો ઉપયોગ ખાસ કરીને રોટલી બનાવવામાં કરવામાં આવે છે, અને આ પદ્ધતિ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

roti-1.width-800

પરંતુ જો આપણે રસોડા પર રોટલી બનાવી રહ્યા છે, તો તે ખાસ સકારાત્મક માન્યતાઓ અનુસાર ઘરની સુખ-સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે. આ પદ્ધતિ ઘરમાં રહેલાં સંકટો અને મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, રસોડામાં પર રોટલી બનાવાથી ગ્રહો જેમ કે રાહુ અને કેતુના પ્રભાવથી ઘરમાં દુઃખ અને અશુભતા આવી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અને રોટલી બનાવવાની પરંપરા

વાસ્તુશાસ્ત્ર મુજબ, ચકલા અને વેલનનો ઉપયોગ કરવાથી ઘરના વાતાવરણને સંતુલિત અને યોગ્ય બનાવી શકાય છે. આ રીતે, ઘરમાં પોઝિટિવ ઊર્જા આવે છે, જે ઘરની સમૃદ્ધિ અને સુખ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચકલા-બેલનનો યોગ્ય ઉપયોગ ઘરમાં મૈત્રીપૂર્ણ અને સુખદ વાતાવરણ લાવતો હોવાનું માનવામાં આવે છે. વાસ્તુમાં એક એવી પણ માન્યતા છે કે, જો રોટલી બનાવવા માટે ચકલા-વેલનનો ઉપયોગ ન થાય, તો તે ઘરમાં ગરીબી અને પૈસાની કમીનો સંકેત હોઈ શકે છે. તેમજ, અન્ન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવતી માતા અન્નપૂર્ણાની કૃપા પણ ઓછી થઈ શકે છે.

આ પણ વાંચો : લીવર કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ, નવી દવાથી ઓપરેશન વગર ટયૂમર ગ્રોથ અટકશે

સ્લેબ પર રોટલી ફેરવવાની નકારાત્મક અસર

જ્યારે લોટને રસોડા પર ફેરવવામાં આવે છે, ત્યારે વાસ્તુશાસ્ત્રે તેને નકારાત્મક માને છે. આ પદ્ધતિ ઘરના સુખાકારી, શુભતા અને માનસિક શાંતિ પર અસર કરી શકે છે. તે ઘરમાં અસંતુલિતતા અને અસુખદ વાતાવરણની સ્રષ્ટિ કરી શકે છે, જે તમારા પરિવારના દરેક સભ્યના આરોગ્ય અને સામાજિક જીવન પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rotli astrology vastu shastra for home
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ