ટેલિવૂડ / તારક મહેતામાં દયા હોય કે ન હોય કોઈ ફર્ક નથી પડતો, જુઓ કોણે આપ્યું ચોંકાવનારું નિવેદન

makers of Taarak Mehta Ka Ooltah Chashmah said Daya Ben does not make any difference on the show

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે અને લોકોને હસાવી રહ્યું છે. 28 જુલાઈ 2020એ શોને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. કોરોનાને કારણે શો બંધ હતો પરંતુ હવે ફરી શોને શરૂ કરવામાં આવ્યો છે. જોકે, લોકોને આશા હતી કે શોમાં દયાબેનની એન્ટ્રી થશે, પરંતુ હજી સુધી ફેન્સ દયાબેનની રાહ જ જોઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ