ગણેશચતુર્થી / શ્રીગણેશને અતિ પ્રિય છે મોતીચૂરના લાડુ, ઘરે પ્રસાદ બનાવીને ઘરો થાળ

Make Motichur Ladoo at home for Ganesh Chaturthi Prasad

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક વ્યક્તિને પ્રશ્ન થતો રહે છે કે ભગવાન શ્રીગણેશને શું પ્રસાદ ધરાવવો. મોટાભાગના લોકો બહારથી ચુરમાના લાડુ, બેસનના લાડુ કે મોતીચૂરના લાડુ લઈ આવે છે અને ભગવાનને ભોગ ધરાવે છે. પણ શું તમે ક્યારેય ઘરે જ મોતીચૂરના લાડુ બનાવવાનો ટ્રાય કર્યો છે? ના. તો આજે આ સરળ રેસિપીની મદદથી ટ્રાય કરી લો શ્રીગણેશના પ્રસાદ રૂપી મોતીચૂરના લાડુને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ