રેસિપિ / રથયાત્રામાં ભગવાન જગન્નાથને ચઢે છે આ કાળી રોટી અને ધોળી દાળનો પરંપરાગત ભોગ, બનાવી લો ઘરે જ

Make Malpua And Dhudhpaak Recipe For Rathyatra Festival at Home

આવતીકાલે રથયાત્રાનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાનના ભક્તોને માટે મહંત નરિસંહદાસજીએ જમાલપુરના મંદિરમાં કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ બનાવડાવ્યો હતો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ