રેસિપી / ગણેશચતુર્થીના પહેલાં દિવસે પ્રસાદમાં ઘરે જ બનાવો ચુરમાના લાડુ, ગણેશજી થશે પ્રસન્ન

Make Churma Ladoo On First Day of Ganesh Chaturthi 2019

ગણેશચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલનારો તહેવાર છે. ગણેશજીને રોજ શું પ્રસાદ ધરાવવો તે અંગે તમે મૂંઝવણ અનુભવો તે સ્વાભાવિક છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ ગણેશજીને અતિપ્રિય એવા ચુરમાના લાડુની રેસિપી. જેનો ભોગ લગાવીને તમે ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. તો ગણેશચતુર્થીના પહેલા દિવસનો પ્રસાદ કરી લો તૈયાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ