ધાર્મિક મહત્વ / ઉત્તરાયણ શું છે? ભગવાન કૃષ્ણએ જણાવ્યું હતુ ઉત્તરાયણનુ મહત્વ

makar sankranti 2023 what is uttarayan lord shri krishna told meaning and importamce of uttrayana

મકર સંક્રાંતિને સૂર્ય ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. જેનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના આઠમા અધ્યાયમાં સૂર્ય ઉત્તરાયણના મહત્વને જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ