ધર્મ / શુભ યોગ અને નક્ષત્ર સાથે ઉજવાશે ઉત્તરાયણ, આ કારણોને લીધે વિશેષ ફળદાયક હશે મકરસંક્રાતિ

makar sankranti 2023 on 15 january special trigrahi yog and nakshtra know importance of uttarayana

આ વર્ષે મકર સંક્રાંતિ રવિવારે 15 જાન્યુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે. જ્યોતિષ મુજબ આ દિવસ ઘણા ખાસ યોગ અને નક્ષત્ર પણ બની રહ્યાં છે, જેમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન, પુણ્ય અને પૂજા-પાઠ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ