નિર્ભયા કાંડ / આખરે નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીને લઈને આવ્યાં સૌથી મોટા સમાચાર, કોર્ટે લીધો આ નિર્ણય

 Major update on Nirbhaya case culprits will not be hanged tomorrow

બહુચર્ચિત નિર્ભયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે, પટિયાલા કોર્ટે ચારેય ગુનેગારોની ફાંસી પર સ્ટે આપ્યો છે. આગામી આદેશ સુધી તેમને ફાંસી નહીં આપવામાં આવે. એક દોષિત વિનયની અરજી હજુ પેન્ડિંગ હોવાથી કોર્ટે આ નિર્ણય લીધો છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓને ક્યારે ફાંસી થશે. નિર્ભયનાની માતા ફાંસી પર સ્ટેને કારણે દુઃખી થઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ