અમદાવાદ / ગોડાઉનમાં આગ દુર્ઘટના મુદ્દે CM રૂપાણીના તપાસના આદેશ, મૃતકના પરિવારજનોને સરકાર આપશે આટલી સહાય

Major Fire Broke Out In Textile Godown Ahmedabad cm rupani Decision

અમદાવાદના પીરાણા પાસે આવેલ નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે અને આગની આ ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે. ત્યારે આ બનાવને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ મામલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે અને મુખ્યમંત્રી રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ