દુર્ઘટના / વિઘ્નહર્તાના વિસર્જનમાં મોટી દુર્ઘટના, મૂર્તિ પધરાવવા નદીમાં ઉતરેલા પાંચ લોકોના ડૂબવાથી મોત

Major accident during immersion of Ganesh idol in Barabanki, 5 people drowned in the river

યુપીના બારાબંકીમાં કલ્યાણી નદીમાં ગણેશની મૂર્તિ વિસર્જન માટે ઉતરેલા પાંચ લોકોના ડૂબવાને કારણે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ