Ek Vaat Kau / જાણો ભારત ચીન વચ્ચે બબાલનું મુખ્ય કારણ

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નરમ-ગરમ વાતાવરણ ચાલી રહ્યું હતું, ત્યારે લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે ભારતીય સેનાનું ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ભારતના 20 જેટલા સૈનિકો શહીદ થયા છે. જોકે શું છે બન્ને દેશ વચ્ચેનો વિવાદનું મૂળ? જાણો Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ