જોશ / હું પહાડી માણસ છું, આટલી ઘટનામાં મરવાનો નથી... 2015માં હેલિકોપ્ટર ક્રેશ બાદ બોલ્યા હતા રાવત

main pahadi aadmi hu itni si ghatna mein marne wala nahi hu when lt general bipin rawat said to his senior

એક વાર પહેલા જનરલ બિપિન રાવત જ્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને હરાવી પાછા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતુ કે હું પહાડી વ્યક્તિ છું, આટલી ઘટનામાં મરવાનો નથી. પણ આ વખતે એવું ન થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ