પત્ર / જ્ઞાનવાપી, તાજમહેલ, મથુરા ઈદગાહ બાદ હવે આ વિશ્વ વિખ્યાત દરગાહ 'શિવ મંદિર' હોવાનો હિન્દુ સંગઠનોએ કર્યો દાવો

mahrana pratap sena claims shivalaya in hazrat khwaja gharib nawaz dargah rajasthan

આગ્રાનો તાજમહેલ, કાશીની જ્ઞાનવાપી અને મથુરાની ઈદગાહમાં શિવાલય હોવાની ચર્ચા બાદ હવે અજમેર સ્થિતિ વિશ્વ વિખ્યાત હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પણ હિન્દુવાદી સંગઠને દાવો ઠોક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ