ખુલાસો / સુશાંતના મોત બાદ ધોનીની કોઈ પ્રતિક્રિયા નહીં તેવી ચાલતી હતી ચર્ચા, આખરે ધોનીને લઈને આવ્યા સમાચાર

mahendra singh dhoni shattered upon sushant singh rajput sudden demise

બોલિવૂડના રાઇઝીંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર ચાહકો દુ: ખી છે.  માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો ઇમોશનલ થઇ ગયા છે. આ દરમિયાન ચાહકોએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુશાંતના મોત પર શા માટે મૌન છે. સુશાંતે ધોનીની બાયોપિક 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેમની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ આ વિશે વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ