ખેર નથી / મહેન્દ્ર ફળદુ આપઘાત કેસઃ 'એકે'ય વકીલ આરોપીઓ તરફથી નહીં લડે', રાજકોટ બાર એસો.નો નિર્ણય

Mahendra Faldu suicide case: 'No lawyer fights on behalf of accused', decision of Rajkot Bar Association

મહેન્દ્ર ફળદુ ઉદ્યોગપતિ સાથે સાથે રાજકોટના જાણીતા વકીલ પણ હતા. આજે રાજકોટ બાર એસો. દ્વારા મહેન્દ્ર ફળદુને શ્રદ્ધાંજલિ આપી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ