ગાંધી જયંતિ / આજે બાપૂની 151મી જયંતિ, રાજઘાટ પહોંચીને PMમોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ગૃહમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

mahatma gandhi jayanti pm narendra modi rajghat visit tweets president tribute

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જયંતિ છે. આ અવસરે પીએમ મોદી શુક્રવારે વહેલી સવારે શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં મહાત્માને નમન કર્યા. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે અહીં જયંતિના અવસરે ભજનનો કાર્યક્રમ પણ રખાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ