ગણેશ ઉત્સવ / અમદાવાદના આ મંદિરને ગાંધીજીની જેમ 'મહાત્મા' ગણપતિનું અપાયું છે બિરૂદ

mahatma ganapati mahatma gandhi ashram ahmedabad

ગણેશ ઉત્સવની શરુઆત થઇ ચુકી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા ગણપતિના મંદિર સહિત અમદાવાદ જીલ્લામાં અને તેની બહાર પણ ગણપતિના અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જેમાં હજારો શ્રધ્ધાળુઓ આજે દર્શન કરવા માટે આજે આપડે વાત કરવા જઇ રહ્યા છે એક એવા ગણેશ મંદિરની કે જેને મહાત્માનું નામ આપવામાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ