જ્યોતિષ જ્ઞાન / કન્યા-મિથુન સહિત આ 5 રાશિના જાતકો માટે મહાદેવની મહાશિવરાત્રીથી શરૂ થઈ જશે અચ્છે દિન, ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ

mahashivratri 2023 these zodiac signs good day start soon horoscope after mahashivratri

ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. જ્યોતિષિઓનુ કહેવુ છે કે મહાશિવરાત્રિ પહેલા ગ્રહોની ચાલ સારા સંકેત આપી રહી છે. એવામાં પાંચ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ