કટાસરાજ મંદિર / પાકિસ્તાનમાં આવેલું છે પૌરાણિક મંદિર જ્યાં પડ્યા હતા શિવજીના આંસુ, 12 વર્ષ માટે રોકાયા હતા પાંડવો

Mahashivratri 2023 There is a mythical temple in Pakistan where the tears of Shiva fell the Pandavas stayed for 12 years

કરોડો હિંદૂઓ માટે આ મંદિરનું પૌરાણિક મહત્વ છે. મંદિરની અંદર એક કટાક્ષ કુંડ છે. ત્યાંના તળાવ અને મંદિરનું નામ પણ કટાસના નામ પર છે. જેનો અર્થ આંખમાંથી આંસુ આવવાનો થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ