હર હર મહાદેવ / મહાશિવરાત્રિ પર ઘરે બેઠા કરો સોમનાથ દાદાના દર્શન અને તમારા નામની પૂજા-અર્ચના, જાણો કઈ રીતે

mahashivratri 2023 shree somnath jyotirling temple live darshan and puja

12 જ્યોતિર્લિગમાંથી પહેલા સ્થાને સોમનાથ મંદિર આવે છે. આ જ્યોતિર્લિગના સંબંધમાં માન્યતા છે કે તેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. મહાશિવરાત્રિના શુભ અવસરે તમે ઘર બેઠા આ રીતે સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ