હર હર મહાદેવ / આવી રહી છે મહાશિવરાત્રી: દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, મનોકામના પૂરી થતી હોવાની માન્યતા

mahashivratri 2023 keep these things in mind while worshiping bholenath every wish fulfilled

મહાદેવની કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિનુ પર્વ સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે જો નિયમો મુજબ પૂજા કરવામાં આવે તો ભોલે ભંડારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વખતે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ