Mahashivratri 2023 / મહાદેવને બિલપત્ર અર્પિત કરતાં સમયે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, જાણી લો સાચો નિયમ

mahashivratri 2023 do not do these mistakes while offering belpatra otherwise bholenath will be angry

જ્યોતિષ શાસ્ત્રમાં ફાગણ મહિનામાં આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિના નામથી જાણવામાં આવે છે. આ દિવસે વિધિપૂર્વક મહાદેવ અને માં પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ