શિવભક્તિ / ભૂલથી પણ શિવજીને ન ચઢાવો આ 1 ચીજ, થશે મોટું નુકસાન

Mahashivratri 2020 Things Which Is Not Used In Shiv Puja

હિંદુ ધર્મની દરેક પૂજામાં અલગ અલગ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ચીજનું પૂજામાં અલગ જ મહત્વ હોય છે. ભગવાન શિવની પૂજામાં અનેક એવી ચીજો હોય છે જેને ચઢાવવાથી પૂજાનું પુણ્ય નથી મળતું પરંતુ નુકસાન થઈ શકે છે. જો તમે પણ અજાણતાં આવી ભૂલો કરો છો તો તમારે આજથી જ ચેતી જવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ