લાભ / આજે શિવરાત્રિએ કરી લો આ ઉપાયો, વરસશે ભોલેનાથની અપાર કૃપા

mahashivratri 2020 puja tips of lord shiva worship

ભોલેનાથ, શિવજી આવા અનેક નામે પૂજાતા ભગવાન શિવ સરળ પ્રકારની પૂજાથી જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ કલ્યાણના દેવતા છે. મનોકામનાઓ પૂરી કરવા માટે શક્તિ શિવલિંગના અભિષેકમાં સમાયેલી છે. ભગવાન શિવ દરેક દુઃખને દૂર કરે છે. જો તમે પણ આ ઉપાયોથી આજે પૂજા કરશો તો તમારા પણ શિવકૃપા વરસી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ