હર હર મહાદેવ હર... / આજે મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથને આ રીતે રીઝવો, તમારી તમામ મનોકામના પૂર્ણ થશે

Mahashivaratri 2020 Mahadev pooja and shubh muhurat

દેવોના દેવ મહાદેવનો દિવસ એટલે મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી નિમિત્તે જો સમજીને મહાદેવની પુજા કરશો તો તમારી સર્વમનોકામના ભોળિયોનાથ પૂરી કરશે. જાણી લો શું છે શુભ મૂહર્ત અને પૂજાની વિધિ. 

બ્રેકિંગ ન્યૂઝ