લહાણી / શરદ પવાર પર ઠાકરે સરકાર મહેરબાન, જુઓ કેટલા કરોડની જમીન કોડીના ભાવે આપી

maharashtra uddhav thackeray government in maharashtra government plotin marathwada to ncp president sharad pawar chaired

વસંતદાદા ચીની સંસ્થાનને 51.33 હેક્ટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે. જે જાલના જિલ્લેના પઠારવાલા ગામમાં છે. તે મૂળ રુપે રાજ્યનાં કૃષિ વિભાગ દ્વારા બીજ ફાર્મની સ્થાપના માટે આપવમાં આવી હતી. જોકે ઠાકરે સરકારે શરદ પવારને પાણીનાં ભાવે જમીન આપી છે. ત્યારે શું આ સરકારની મિલી ભગત છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ