નિવેદન / ઉદ્ધવ ઠાકરેએ રોક્યું આરેમાં મેટ્રો શેડનું કામ, ફડણવીસે નિર્ણયને બતાવ્યો દુર્ભાગ્યપૂર્ણ

maharashtra uddhav thackeray government aarey metro project devendra fadnavis

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે શુક્રવારે મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકવાનું એલાન કર્યું તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો. અને કહ્યું કે તેની સૌથી વધારે અસર મુંબઇના લોકો પર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ