કોરોના વાયરસ / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીની ખુરશી જોખમમાં, હવે નિર્ણય રાજ્યપાલના હાથમાં

maharashtra uddhav thackeray cm suffering becouse coronavirus as mlc election deferred due to pandemic

દેશ પર કોરોના વાયરસનું સંકટ સતત વધતુ જઇ રહ્યું છે. આનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ પરિસ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલ લૉકડાઉનની સમય મર્યાદા વધી શકે છે. ત્યારે, બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર પણ જોખમ ચાલી રહ્યું છે. તેઓ હાલમાં રાજ્યના કોઇ પણ ભવનના સભ્ય નથી. એટલે તેઓ ન તો ધારાસભ્ય છે અને ન તો વિધાન પરિષદના સભ્ય છે. કોરોના સંકટના કારણે રાજ્યમાં થનારી વિધાન પરિષદની ચૂંટણીને ટાળી દેવામાં આવી છે. ત્યારે 28 મે પહેલા તેમને કોઇ સદનનું સભ્ય બનવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ